MORBI:મોરબી હિરાસરીના માર્ગે ડીમોલેશન કરવા તેમજ માર્કેટ યાર્ડમાંની ગંદકી દૂર કરવા કમીશ્નરને લેખિતમાં રજૂઆત.

MORBI:મોરબી હિરાસરીના માર્ગે ડીમોલેશન કરવા તેમજ માર્કેટ યાર્ડમાંની ગંદકી દૂર કરવા કમીશ્નરને લેખિતમાં રજૂઆત.
મોરબીના હીરાસરના રસ્તે નરસંગ ટેકરી મંદિર અને અવની ચોકડીવાળા રસ્તે માર્કેટીંગ ચાર્ડમાંથી આવતી ગંદકી દુર કરવા તેમજ તે માર્ગે ગેરકાયદેસર બનાવેલ ઝુંપડીઓ દુર કરવા અને તેમના દ્રારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃતિ તાત્કાલીક અટકાવવા હિરાસરી માર્ગે આવેલ સોસાયટીના રહિશો દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીમા હિરાસરીના માર્ગ ઉપર સુભાષનગર, લક્ષ્મીનગર સોસાયટી, વિજયનગર, રામેશ્વર સોસાયટી, દર્પણ સોસાયટી, રામ વિજય, અમીન પાર્ક, શકિત સોસાયટી, તેમજ નરસંગ ટેકરી સુધીની દરેક સોસાયટીના રહીશો દ્વારા કમકારને રજુઆત કરી જણાવ્યું છે કે, આ શોસાયટીના નજીક આવેલ માર્કેટીંગ યાર્ડમાંથી ખૂબ જ ખરાબ ડુંગય આવે રછે. જેના કારણે તેની આજુબાજુ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા રહીશોને ખુબ જ મુશ્કેલી પડે તથા હિરાસરીના માર્ગ આવેલ સર્વે નંબર ૧૯૭માં બીનખેતી થયેલ જગ્યાના સાર્વજનીક પ્લોટ જે નગરપાલીકાને સોંપી દીધેલ છે. જેમા અરામાજીક તત્વો દ્વારા તે સાલેજનીક પ્લોટ ઉપર કબજો કરેલ છે. તેઓના દ્વારા સરકારને સોપી દીપેય છે. છતા બીનખેતી પ્લોટમાં રહેતા (૧) વેલાજી છગનભાઈ ડાબી (૨) મનજી છગનભાઈ ડાભી (1) રમેશ છગનભાઈ ડાભી (૪) પ્રેમજીભાઈ છગનભાઈ ડાભી (૫) પીમજી છગનભાઈ ડાબી તથા તેમના વારસદારો દ્રારા સાર્વજનીક પ્લોટમાં છાપરા બનાવી ભાડે આપેલ છે. તેમાં રહેતા મજુરો ખુબ જ ગંદકી કરે છે. જેના કારણે ખૂબ જ ગંદકી થાય છે. તેમજ તેઓ દ્વારા દેશી દારૂ બનાવીને વેચાણ પણ કરે છે. આ રીત ખુબ જ ગદકી કરે છે. સાર્વજનીકમાં વલજીભાઈ છગનભાઈ ડાભીએ કુવી બનાવેલ છે. તેમા ટ્રેકટરથી ભાડે પાણીનું વેચાણ કરે છે અને પાણી ઢોળીને પાણીનો વ્યય કરે છે. આ પાણીના ટ્રેકટરના ફેરા કરતા ડ્રાઈવર ખુબ જ ઝડપથી અનિયમીત ટ્રેક્ટર ચલાવે છે. જેના કારણે અકરમાતનાં ખૂબ જ ભય રહે છે. તથા ઉપરોકત આસામીઓએ રસ્તા
ઉપર ઉકરડો કરેલ છે જેના કારણે મંદી થવાથી મચ્છરની ખુબ જ મોટા પ્રમાણ માં ઉપદ્રવ થાય છે. આ સાર્વજનીક પ્લોટમાં અસમાજીક પ્રવૃતિઓ પણ થાય છે. આ સાર્વજનીકમાં બાયડની જાડી છે. તેમા ચોર પણ આવે છે. તેમજ ઘણી વખત આ રીતે શોસાયટીના અનેક ઘરોમાં ચોરી પણ થયેલ છે આ રસ્તા ઉપર આસામી વેલજીભાઈ છગનભાઈ ડાભી વિગેરે એ બિનઅધિકૃત દુકાની ગેરકાયદેસર બનાવેલ છે. તથા તેમજ તેમને મકાનો પણ બિન અધિકૃત ગેરકાયદેસર બનાવેલ છે. જેમાં પાણીના કનેકશન પણ ગેરકાયદેસર ખોટા દીધા છે. જેઓ તેનો વેરો પણ ભરતા નથી. તેમજ પાણીની લાઈનમાંથી મોટા કનેકયાન લઈ પાણીનો ખુબ જ બગાડ કરે છે. તેઓ મોટર સર્વિસ સ્ટેશન બિનઅધિકૃત બનાવેલ છે. તેમજ તેઓના દ્રારા બનાવેલ ગેરકાયદેસર ઝુંપડા ઓથી ખૂબ જ ગંદકી ફેલાય છે. આ આસામીઓને અમો લોકો દ્વારા આ તેમના દ્વારા થતી ગંદકી અને સાર્વજનીક પ્લોટ માં બનાવેલા ગેરકાયદેસર ઝુંપડા હટાવવાનું કહેતા તેઓ અપકૃત્ય શબ્દો બોલે છે અને મારવા દોડે છે. અને કાયદો હાથમાં લે છે. તથા તેઓને કંઈ પણ જાણ ના હોય એમ અભણ હોવાનો ડોળ કરે છે.
જેથી આ રોડનું ડીમોલેશન કરવામાં આવે અને માર્કેટીંગ માર્ક માંથી આવતી દુર્ગંધ દુર કરવા તથા અસામાજિક પ્રવૃતિઓ તાત્કાલીક બંધ કરાવવા રહિશો દ્વારા માંગ કરવામાં આવી છે.









