MORBI:મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પાકિસ્તાનના જનરલ નું પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું
MORBI:મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પાકિસ્તાનના જનરલ નું પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું
મોરબીમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પાકિસ્તાનની સેના પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાનના જનરલ નું પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને સાથે યુ એન એસ સી એ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતું
ઓમ શાંતિ જણાવવાનું કે અખિલ ભારત હિન્દુ મહાસભા એ મોરબીમાં પહેલગાંવ જમ્મુ કાશ્મીર 22 04 2025 ના રોજ નિર્દોષ ભારતીય કાયરાના આતંકવાદી હુમલો થયો તેમાં આતંકી પાકિસ્તાન દેશ ધ્વજ. પાકિસ્તાન જનરલ મુનીર. પાકિસ્તાની સેના પાકિસ્તાની ખુરિયા એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સરકાર નું આજરોજ પોસ્ટર પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને સાથે ભારત સરકાર અમેરિકા સરકાર તથા યુએનસી કાઉન્સિલ વર્લ્ડને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન ને આતંકવાદી દેશ ઘોષિત કરવામાં આવ્યા તથા પાકિસ્તાન આતંકી કેમ્પને ધ્વસ્ત કરવામાં આવે . પાકિસ્તાનના એટમ બોમ વર્લ્ડ યુએનસી દ્વારા રિકવર કરવામાં આવે અને વર્લ્ડ ના કોઈપણ દેશના ટુરિસ્ટ એ પાકિસ્તાની દેશમાં મુસાફરી કરવા ના જાય એવો અનુરોધ કરવામાં આવ્યો હતો