GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ

MORBI – ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ૯ મે એટલે કે ભારતના વીર યોદ્ધા અને મા ભારતીના વીર સપૂત વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતી નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!