GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI – ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ
MORBI – ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ૯ મે એટલે કે ભારતના વીર યોદ્ધા અને મા ભારતીના વીર સપૂત વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતી નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.