મોરબી ના ઘુનડા(સ.) ખાતે ૨૨મીએ રામામંડળનું આયોજન
મોરબી ના ઘુનડા(સ.) આગામી તા.૨૨-૦૧-૨૦૨૩ને રાત્રે ૯ કલાકે નકલંકધામ તોરણીયા નું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિનોદભાઇ પોપટભાઇ બરાસરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૮૨૪૩૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર