ધાનેરા પોલીસ મથકે થરાદ ડી વાય એસ પી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો જેમાં વ્યાજદર ના દુષણ સામે માહિતી આપવામાં આવી વ્યાજ ની ચુગલ માંથી બહાર નીકળવા પોલીસ કઈ રીતે મદદ રૂપ થઈ શકે એ વિશે ની વિશેસ સમજ આપવામાં આવી લોક દરબાર માં હાજર લોકો એ વ્યાજ ના દુષણ વિશે અલગ અલગ રીતે રજુઆત કરી હતી dysp એ વ્યાજખોર ના દુષણ ને ડામવા માટે શહેર ના અલગ અલગ જગ્યા એ સુચનપેટી મુકવાની જાહેરાત કરવામાં આવી જે સૂચન ના આધારે પોલીસ વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે જો કે ધાનેરા ના લોકો એ શહેર ના અન્ય દુષનો વિશે પણ ધારદાર રજુઆત કરતા તમામ રજુઆત નો ઉકેલ લાવવાની એક મહિના માં જ ખાતરી આપવામાં આવી હતી સાથોસાથ આજે ધાનેરા પોલીસ મથકે એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારે વ્યાજખોર વિરુદ્ધ લાલ આંખ કરતા હવે પોલીસ દ્રારા અલગ અલગ શહેરો માં લોકદરબાર યોજી વ્યાજખોર વિરુદ્ધ ની કાર્યવાહી માં સ્પોટ આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યુ હતું..
અહેવાલ . માસુંગ ચોધરી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.