GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ સ્વરૂપદાસજી દામનગર ગુરુકુળ વાળા દ્વારા શ્રી હરિ ચરિત્ર કથા યોજાઈ

 

તારીખ ૦૭/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાછીયાવાડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 5,6 અને 7 ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી‌ આનંદ સ્વરૂપદાસજી મહારાજ દ્વારા હરિ ચરિત્ર કથા તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ યોજાઇ હતી જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી એ ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈ વનવિચરણ અને ગઢડા ધામનો મહિમાનું વર્ણન કરી સત્સંગીઓને ભક્તિમાં તરબોળ કર્યા હતા શાસ્ત્રી શ્રી એ વધુમાં ભગવાનની મહિમા વધારતી પાવડિયો અને સત્સંગમાં ભક્તિભય થવા ભક્તોને જણાવ્યું હતું અને છેલ્લે સર્વ ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાતા ભક્તિભય બન્યા હતા.

Back to top button
error: Content is protected !!