BANASKANTHAGUJARATPALANPUR

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર,સંચાલિત શ્રી સરસ્વતી આર્ટ્સ ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ,લીંબોઈ (મેમદપુર) ખાતે છઠ્ઠો વાર્ષિકોત્સવ અને દિક્ષાંત સમારોહ

13 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર,સંચાલિત શ્રી સરસ્વતી આર્ટ્સ ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ,લીંબોઈ (મેમદપુર) ખાતે છઠ્ઠો વાર્ષિકોત્સવ અને દિક્ષાંત સમારોહ ઉજવવામાં આવ્યો, જેમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી મદારસિંહ હડિયોલ,આર્ટ્સ કોલેજના દાતા શ્રી કેશરસિંહ સોલંકી અને શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ભુવા, શ્રી ઉદયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં. ટી.વાય બી.એ અને બી.એસ.સીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેનું સમગ્ર સંચાલન કેમ્પસ ડાયરેક્ટર ડૉ.એલ.એસ.મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણે કરેલ.

Back to top button
error: Content is protected !!