
તા.૧૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં સાયન્સ સિટી, કાકરિયા પ્રાણીસંગ્રહાલય અને ત્રિમૂર્તિ મંદિરના સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી.આજની 21 મી સદીમાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એવા ઉમદા હેતુથી સાયન્સ સિટીની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડ્યો હતો.શાળા પ્રવાસના કન્વીનર

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


