ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના ભાથીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષ ઉપરાંત ના સમયથી નાના વાસણા થી પાવાગઢ પદયાત્રા નુ ખુબ સુંદર આયોજન કરવામાં આવે છે.અને ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું છે.ત્યારે તારીખ 1 જાન્યુઆરી ના રોજ સવારે નાના વાસણા થી નીકળેલ પગપાળા સંઘ શિનોર તાલુકાના માલસર બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો.આ પગપાળા સંઘ તારીખ 4 જાન્યુઆરી ના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચશે,નાના વાસણા થી નીકળેલ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
ફૈઝ ખત્રી…શિનોર
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.