વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
એ આર ટી ઓ મહિસાગર દ્રારા ડ્રાઈવીગ ટેસ્ટ લેવાનો સમય રાબેતા મુજબ ૧૦:૩૦ am કરવામાં આવ્યો
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી મહિસાગરન દ્વારા જણાવે છે કે,એ એ આર ટી ઓ મહિસાગર દ્રારા વધુ પડતી અસહ્ય ગરમીના કારણે તા-૨૬/૦૫/૨૦૨૩ થી ડ્રાઈવીગ ટેસ્ટ લેવાનો સમય ૧૦:૩૦ am ની જગ્યાએ ૦૯:૧૫ am કરવામાં આવેલ હતો.જે હાલની વાતાવરણની સ્થિતિએ રદ કરી રાબેતા મુજબ ૧૦:૩૦ am તા-૨૮/૦૬/૨૦૨૩ થી કરવામાં આવેલ છે.જેની તમામ મોટરીગ પબ્લિકે નોંધ લેવા માટે જણાવેલ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.