LUNAWADAMAHISAGAR

એ આર ટી ઓ મહિસાગર દ્રારા ડ્રાઈવીગ ટેસ્ટ લેવાનો સમય રાબેતા મુજબ ૧૦:૩૦ am કરવામાં આવ્યો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

એ આર ટી ઓ મહિસાગર દ્રારા ડ્રાઈવીગ ટેસ્ટ લેવાનો સમય રાબેતા મુજબ ૧૦:૩૦ am કરવામાં આવ્યો

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી મહિસાગરન દ્વારા જણાવે છે કે,એ એ આર ટી ઓ મહિસાગર દ્રારા વધુ પડતી અસહ્ય ગરમીના કારણે તા-૨૬/૦૫/૨૦૨૩ થી ડ્રાઈવીગ ટેસ્ટ લેવાનો સમય ૧૦:૩૦ am ની જગ્યાએ ૦૯:૧૫ am કરવામાં આવેલ હતો.જે હાલની વાતાવરણની સ્થિતિએ રદ કરી રાબેતા મુજબ ૧૦:૩૦ am તા-૨૮/૦૬/૨૦૨૩ થી કરવામાં આવેલ છે.જેની તમામ મોટરીગ પબ્લિકે નોંધ લેવા માટે જણાવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!