BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મો ઉત્સવની .મહા આરતી. જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા
29 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મો ઉત્સવની .મહા આરતી. જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા
ભૂદેવ ના આરાધ્યદેવ શ્રી ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી પાલનપુરમાં પરશુરામ પરિવાર ટ્રસ્ટ દ્વારા પંચરત્ન કાર્યાલય ખાતે સવારે ભગવાન પરશુરામની મહા આરતી પુજન પ્રસાદ તેમજ પાતાળેશ્રર મહાદેવ ખાતે વિશ્વ કલ્યાણકારી શાંતિ અર્થ હવન આહુતિ નું આયોજન કરાયું હતું જોકે કાશ્મીરમાં પહેલ ગામ ખાતેબનેલી ઘટનાને લઈને પરશુરામ પરિવાર આ વખતે શોભા યાત્રા નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યું હતો જોકે આ વર્ષે અન્નદાતા નો એક સેવા કાર્યક્રમો ગરીબ ભોજન પરિવારોને ભોજન પીરસાયું હતું