BHARUCHJHAGADIYA

રાજપારડી સરદાર પ્રતિમા ને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બન્યો બિસ્માર .

રાજપારડી સરદાર પ્રતિમા ને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બન્યો બિસ્માર .

રાજપારડી ચાર રસ્તા નજીક મોટા ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન

 

 

ચોમાસાની શરૂઆત થતાં પ્રથમ વરસાદથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ પર પ્રથમ વરસાદથી માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી વરસાદ નું આગમન થતાંજ માર્ગો પર ખાડાઓ પડવાની શરૂઆત ઠેર ઠેર ખાડાઓ પડવાથી વાહન ચાલકો પરેશાન

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સરદાર પ્રતિમા ને જોડતો માર્ગ અત્યત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે .અને એક્ સાઇડ માર્ગ ઉપર મોટા ખાડા પડેલ હોય તેમજ ખાડા મા પાણી ભરાઈ જતાં જેને લઇ વાહન ચાલકો રોંગ સાઈડ પર વાહન હંકારવા મજબૂર બન્યા છે તાકીદે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા આ માર્ગ નું સમરકામ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

 

ઈરફાન ખત્રી

 

રાજપારડી

 

 

Back to top button
error: Content is protected !!