MODASA

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું

જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં પર્યટકો પર આતંકવાદી હુમલામાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે.પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી દ્વારા મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને આંતકવાદીઓ પર આક્રોશ વ્યક્ત કરીને અરવલ્લી જિલ્લા કલેકટરને પ્રાન્ત મહામંત્રી જંયતિભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ રામભાઈ કનુભાઈ પટેલ ,રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ પ્રિયંક પોકાર, વિજયભાઈ તેમજ હિતેશભાઈ જોષી વિપુલભાઈ તેમજ રોશન પટેલ, કિરણભાઈ વગેરે કાયઁકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપીને હુમલાખોરોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!