Bhartiya Jan Parishad bjp ahmedabad gujarat

GUJARAT

રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે છે.

વાત્સલ્યમ સમાચાર ,બલવંતસિંહ ઠાકોર,મહેસાણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો…

Read More »
GUJARAT

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે આરોગ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વડનગર તાલુકાના ઉમિયાપુરા અને ત્રાંસવાડ ખાતે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર   સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.…

Read More »
GUJARAT

ગુજરાત સરકારની નવી પહેલ: હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડી યુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી…

Read More »
GUJARAT

રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ, વિવિધ ચીજવસ્તુઓના ભાવ તેમજ આચારસંહિતાના અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,કડી જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું…

Read More »
GUJARAT

મહેસાણા જિલ્લાની સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયકુમાર રાવળનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું.

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લાની સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયકુમાર રાવળનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડથી સન્માન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

Read More »
KHERALU

મહેસાણા જિલ્લાના તારંગા તીર્થંકર વનની મુલાકાત લેતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તારંગા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે તીર્થંકર વનની મુલાકાત…

Read More »
MEHSANA

નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ઓમ સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ઓમ સર્વાંગી વિકાસ ચેરીટેબલ…

Read More »
MEHSANA

મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર, મહેસાણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સમગ્ર રાજયમાં…

Read More »
MEHSANA

વડનગર સરસ્વતી વિદ્યા મંદિરનું વડનગર તાલુકામાં કેન્દ્ર ખાતે પ્રથમ નંબરમાં સરવસ્તી વિદ્યા મંદિર વડનગર ખાતે ટોપ આવેલ છે,

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર… ગુજરાત ભર માં SSC પરીણામ આજ જાહેર થયું છે ત્યારે વિધાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળે છે,…

Read More »
MEHSANA

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ બાગાયતી પાકોમાં સાવચેતીનાં પગલા

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૧૦.૦૫.૨૦૨૫ સુધી મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ થનાર છે.…

Read More »
Back to top button
error: Content is protected !!