GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
KALOL:સસ્તા અનાજની દુકાનદારો ની રાજય વ્યાપી હડતાળ ને પગલે કાલોલ મા સરકારી દુકાનો બંધ
તારીખ ૦૧/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાત રાજ્ય મા અંદાજીત ૧૭૦૦૦ જેટલા વાજબી ભાવ ના સરકારી દુકાનદારો દ્વારા કમીશન ની વહેચણી મા સરકાર દ્વારા ભેદભાવ રાખવાના આક્ષેપ સહ તમામ દુકાનદારોને એકસરખું કમીશન મળે તેવી માંગણી કરી છે ઓછા કાર્ડ ધરાવતા દુકાનદારોને કમીશન રૂ.૨૦,૦૦૦/ કરેલ છે જ્યારે વધુ કાર્ડ ધરાવતા દુકાનદારોને વધુ કમીશન નો લાભ મળતો નથી જેના વિરોધમાં કાલોલ ની તમામ વાજબી ભાવ ની દૂકાનો બંધ રહી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.