તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં તા. ૫ થી ૯ સપ્ટેમ્બર સુધી યોજાનારા ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’ના સુચારૂ આયોજન અંગેની સમિતિના સભ્યોની બેઠક તા. ૨૯.૮.૨૩ના બપોરે ૧૨ કલાકે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક, સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતની બાબતોની સમુક્ષા કરાશે. સમિતિના સર્વે સભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવ્યું છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.