યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી માં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની ને આવ્યો એટેક થયું મોત
અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતાં શાળાના સ્ટાફ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે, જોકે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબે કહ્યું હતું કે પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે.પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થિની ઢળી પડી અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની પણ આજે પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.