KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર તરીકે ફરજ બજાવતા એચકે ખાંટ વય નિવૃત થતા વિદાય સંભારંભ યોજાયો.

તારીખ ૩૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ મામલતદાર કચેરીમાં છેલ્લા અગિયાર મહિના કરતાં પણ વધુ સમયથી ફરજ બજાવતા મામલતદાર એચકે ખાંટ ૩૧/૧/૨૦૨૩ વય નિવૃત થતા કાલોલ મામલતદાર કચેરી હોલ ખાતે મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા વિદાય સંભારમનું આયોજન રાખવામાં આવ્યો હતો સાથે બદલી થયેલ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ગીરીરાજસિંહ વાઘેલા અને નાયબ મામલતદાર મધ્યાહન ભોજન મહેશભાઇ પરમાર નું સત્કાર સમારંભ પણ સાથે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર મહેસૂલ શાખાના એમ એસ ગોહિલ સહિત મામલતદાર સ્ટાફ અને કાલોલ શહેર સહિત તાલુકાના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા વય મર્યાદા લઈ નિવૃત્ત થયેલાં મામલતદાર એચકે ખાંટ ને મામલેદાર કચેરીના સ્ટાફથી લઈને કાલોલના રાજકીય આગેવાનો દ્વારા વીદાય લઈ રહેલા મામલતદારે તેમની ફરજ દરમ્યાન કરેલી કામગીરીને બિરદાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!