SURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર માનવ મંદિર મંજુલા કન્યા વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
તા.29/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર માનવમંદીર
શ્રી મંજુલા કન્યા વિદ્યાલય ખાતે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓની ઉપસ્થિતિમાં સાયબર અવેરનેસ સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાબયર ક્રાઇમ સંબંધિત ગુન્હાઓ, ઓનલાઇન ફ્રોડ, ગુડ ટચ, બેડ ટચ, ટ્રાફિક અવેરનેસ તથા મહિલાઓને લગતી હેલ્પલાઇન જેવી કે 181 તથા શી-ટીમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.