SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર માનવ મંદિર મંજુલા કન્યા વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

તા.29/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર માનવમંદીર
શ્રી મંજુલા કન્યા વિદ્યાલય ખાતે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓની ઉપસ્થિતિમાં સાયબર અવેરનેસ સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાબયર ક્રાઇમ સંબંધિત ગુન્હાઓ, ઓનલાઇન ફ્રોડ, ગુડ ટચ, બેડ ટચ, ટ્રાફિક અવેરનેસ તથા મહિલાઓને લગતી હેલ્પલાઇન જેવી કે 181 તથા શી-ટીમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!