GUJARATSAYLA

મુળી તાલુકાના ભેટ ગામે વીજળી પડતા 36 બકરા ના મોત.

ભેટ ગામે અવકાશી વીજળી પડતા રામુબેન મોમાભાઈ ગમારા ના ૩૬ બકરા નાં મોત.

સરકાર પાસે વળતર ચૂકવવા માંગ સાથે પરિવાર જનોની અપીલ.

આચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે અવકાશી વીજળી પડતાં અનેક પશુઓના મોત.ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં મુળી તાલુકાનાં ગામડાઓમાં વીજળી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ત્યારે મુળી ના ભેટ ગામે બકરા ઉપર વીજળી પડતાં રામુબેન મોમાભાઈ ગમારા ના 36 બકરા ના મોત નિપજયાં હતાં.જેમા પરિવાર માં શોક ની લાગણી ફેલાઇ હતી.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!