GUJARATJUNAGADH

સાંતલપુરથી મળેલી બિનવારસુ સાદી રેતીનો હક્ક દાવો દિન-૧માં રજૂ કરવો જૂનાગઢ જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી

સાંતલપુરથી મળેલી બિનવારસુ સાદી રેતીનો હક્ક દાવો દિન-૧માં રજૂ કરવો જૂનાગઢ જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી

ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની જૂનાગઢ કચેરી અને વંથલી પ્રાંતશ્રીની ટીમને એક ડ્રાઈવમાં, સાંતલપુરથી બિનવારસુ એવો આશરે ૨૦૦૦ મે. ટન સાદી રેતી ખનીજ જથ્થો મળ્યો હોય તે સીઝ કરવામાં આવ્યો છે. આ જથ્થા માટે કોઈ હક્ક દાવો કરવા માંગતા હોય તો દિન-૧ (એક) માં જૂનાગઢ ભૂસ્તરશાસ્ત્ર કચેરીને લેખિતમાં જાણ કરવી અન્યથા સરકાર દ્વારા તેનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે, તેમ ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની જૂનાગઢ કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!