GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત”સિંદૂર વન”નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી ખાતે આજરોજ એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ‘સિંદૂર વન’ નું કમીલા રોડ ખાતે આવેલ  NMC વર્ક શોપ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર તથા સાંસદ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે સિંદૂર વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .

Back to top button
error: Content is protected !!