GUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

પુત્રના જન્મ દિવસની સેવા અને સંવેદના સાથે ઉજવણી

િ

 

મુળ જામનગરના દક્ષીણ ગુજરાતથી આવેલા શુક્લ પરીવારએ તેમના ચિરંજીવના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરી હતી

તેઓએ જામનગરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થળે ઝુપડપટ્ટીના બાળકોને કેક તેમજ નાસ્તો અને સ્ટેશનરી અર્પણ કર્યા હતા

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હિતેશભાઇ પંડ્યા અને કાજલબેન પંડ્યાએ આ માનવીય સંવેદના સભર આયોજનમાં  જરૂરી  વ્યવસ્થાઓ કરી હતી

 

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત , કન્યાકેળવણી , ગ્રીન ઇન્ડીયા , ખેલો ઇન્ડીયા , તારૂણ્યના સથવારે  , સહિતના અનેક આયોજનો અને સેવાકીય અગણીત કાર્યો આ ટ્રસ્ટ દ્વારા કરાય છે.

Back to top button
error: Content is protected !!