GUJARATKUTCHMANDAVI

દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી ,તા-૨૮ ઓગસ્ટ : ૨૮ ઓગસ્ટ ના રોજના પવિત્ર રક્ષાબંધન પર્વ ના રોજ સંસ્થા ના ટ્રસ્ટી કુસુમબેન ગાલા તેમજ માનસી સંસ્થા લીમડા વાડી બિદડા ની દિવ્યાંગ બહેનો એ વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે રહેતા દિવ્યાંગ અંત્યવાશીઓને રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવી એક પવિત્ર ભાઈ બહેન ના પર્વ ની ઉજવણી કરવા માં આવી હતી.

Back to top button
error: Content is protected !!