GIR GADHADA

ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું..

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું..

ઇટવાયા ગામમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું જેમાં જય ભીમ ગ્રુપ ઈટવાયા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફૂલહાર કરી સ્ટેચ્યુ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

જેમાં ઇટવાયા ગામ માં ડી.જે અને જય ભીમ નાં નાદ સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી
અને બાબા સાહેબ નાં સ્ટેચ્યુ એ જય ભીમ ગ્રુપ ઇટવાયા દ્વારા અનાવરણ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતી બેન પ્રવીણભાઈ સાંખટ.અનુ.જાતિ.મોરચાના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ.પ્રવીણ ભાઈ સાંખટ. ગીર ગઢડા તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કીડેચા.જિલ્લા સદસ્ય દકુ ભાઈ દોમડિયા. તેમજ યુવા પત્રકાર જેન્તીભાઇ વાજા.પત્રકાર વિશાલ ચૌહાણ.તલાટી મંત્રી જીવન ભાઈ ખરા.
ગુપ્ત પ્રયાગ રામદેવ પીર ના આશ્રમ ના મહંત પ્રભુદાસ બાપુ. સમાજ આગેવાન ત્રિકમ ભાઈ સરવૈયા.બીજલ ભાઈ વાંજા. મેધવાળ સમાજ ના પ્રમુખ જસા ભાઈ વિજુડા. મેઘવાળ સમાજ ના ઉપપ્રમુખ હરેશ ભાઈ સાવ. બાલુભાઈ સરવૈયા.ભાનું ભાઈ જોગદીયા.વીનું ભાઈ સરવૈયા.ભાનું ભાઈ ચૌહાણ.ધીરુભાઈ ખીતોલિયા તેમજ તમામ સમાજના અગ્રણીઓ અને યુવાનો વડીલો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!