AHMEDABAD EAST ZONE
-
કવિતા એ સ્પંદન છે કવિતા એ ઝરણુ છે
કવિતા આસ્વાદ સાથે અવિરત રચના કરતા કવિ અતુલ લાભશંકર મહેતા જામનગર (ભરત ભોગાયતા) કવિતા એ સંવેદના છે સ્વરની સંવેદના શ્રુતીની…
-
દીકરીઓ દીકરાઇથી સવાઇ નીવડે છે
મોરબીના PSI ની પુત્રી સાયન્સ બાદ હવે કરશે કાયદાનો અભ્યાસ જામનગર (ભરત ભોગાયતા) મોરબી શહેર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ…
-
ગુજરાત યુવા કોંગ્રેસના કુલ 55 ગુજરાત પ્રદેશ અને જિલ્લા સ્તરના પદાધિકારીઓને સંગઠન દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી
યુવા કોંગ્રેસના ગેરહાજર પદાધિકારીઓમાં પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ, સચિવો તેમજ જિલ્લા પ્રમુખોનો સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના સચિવ અને…
-
દેશભરમાંથી ૧૭ માસૂમ યુવાન વિદ્યાર્થીઓએ માનસિક તણાવમાં આવીને પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા !!!
મે ૨૦૨૬ નો આ મહિનો ભારતીય શૈક્ષણિક ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 માં…
-
નરોડાના નોબલનગરમાં તસ્કરોનો આતંક: ઉનાળાની રજાઓ દરમિયાન બંધ મકાનો બન્યા ચોરોના નિશાન
રિપોર્ટર : પ્રસેનજીત બૌધ્ધ નરોડા, અમદાવાદ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ નોબલનગર ટેનામેન્ટની મધુરિકા પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવતા…
-
સાયન્સ સિટીમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશનને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપતી નેશનલ વર્કશોપનો પ્રારંભ, દેશભરના ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ જોડાયા
અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’નો ભવ્ય પ્રારંભ…
-
જનગણના-૨૦૨૭ માટે અમદાવાદમાં ડિજિટલ સ્વ-ગણતરી અભિયાન શરૂ, કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને ઓનલાઈન સહભાગી થવા કર્યો અનુરોધ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ સ્વ-ગણતરી અભિયાનનો પ્રારંભ…
-
નરોડા પોલીસની બેદરકારી સામે પ્રશ્નો, ૧૭ દિવસ બાદ હરકતમાં આવી પોલીસ, એક દીકરી મળી તો બીજી દીકરી હજુ ગુમ.
રિપોર્ટર : પ્રસેનજીત બૌધ્ધ નરોડા, અમદાવાદ ૨૬ એપ્રિલના રોજ ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની બે નાબાલિક દીકરીઓ ગુમ થયાની ઘટના…
-
વન સ્ટેટ વન જીએસટી’ અમલીકરણ માટે અમદાવાદમાં ડાક વિભાગની વિશેષ વર્કશોપ, કાર્યક્ષમતા અને પારદર્શિતાને મળશે વેગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી” પ્રણાલીના અસરકારક અમલીકરણ માટે વિશેષ વર્કશોપનું…
-
સોલા સિવિલ હોસ્પિટલની ઉર્જા સંરક્ષણ માટે અનોખી પહેલ, કર્મચારીઓને જાહેર પરિવહન અને વીજળી બચત માટે માર્ગદર્શન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી સ્તરે ઉર્જા સંરક્ષણ, પેટ્રોલ-ડીઝલની બચત અને પર્યાવરણ જાળવણી માટે કરવામાં આવેલી…