AHMEDABAD NEW WEST ZONE
-
જાહેર સ્થળોએ સિક્યુરિટી અને નિરીક્ષણ માટે કડક પગલાં — CCTV કેમેરા અને ગાર્ડ ફરજિયાત, નિયમના ભંગ પર દંડની જોગવાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જાહેર સુરક્ષા માટે ખાસ પગલાં સ્વરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હકુમત સિવાયના વિસ્તારોમાં તમામ જાહેર સ્થળોએ…
-
અમદાવાદ જિલ્લામાં મેલેરિયા મુકિત માટે આરોગ્ય વિભાગનો સંકલ્પ — 2025માં એકપણ કેસ નહીં નોંધાવાની નોંધપાત્ર સિદ્ધિ, 2030 સુધી સંપૂર્ણ મુક્તિનો લક્ષ્યાંક
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખા દ્વારા જહેમતભર્યા પ્રયાસોના પરિણામે જિલ્લા મેલેરિયામુક્તિ તરફ દ્રઢપણે આગળ…
-
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન અંતર્ગત શાળાઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંસ્કારોથી Nationwide કાર્યશાળાનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા શાળાઓને માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કાર અને મૂલ્યોનો…
-
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ…
-
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત : બંને રાજ્યો વચ્ચે સમાગમથી સહયોગી સંવાદને પ્રોત્સાહન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આજે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ…
-
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ ૨૪૭ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૩૨ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
વિમાન દુર્ઘટનામાં ૨૪૭ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૨ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ…
-
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો, યોગાભ્યાસ સાથે સંસ્કાર અને પર્યાવરણના સંદેશનો સંયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સ્તિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 21મી જૂનના રોજ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ ઊર્જા…
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અંતર્ગત વૃક્ષારોપણ, અમદાવાદના ગ્રીન કવર વધારવા ઉદાત્ત પ્રયાસ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરના પર્યાવરણ સંવર્ધન અને વૃક્ષો દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન…
-
મીડિયા બ્રીફિંગમાં ૨૩૧ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૧૦ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
૨૧૦ મૃતકોમાં ૧૫૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૧ નોન પેસેન્જરનો સમાવેશ:- સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ,…
-
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે રૂટનું મેયર દ્વારા નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ તબક્કામાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે. રથયાત્રા…









