AHMEDABAD SOUTH ZONE
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વચન મેળવ્યાં
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીના અમદાવાદ ખાતે આશીર્વચન મેળવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે…
‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. ૦૬,૦૭/૧૨/૨૦૨૪ સુધી અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો,…
મહાવીર સ્વામીના જીવનકવનની નિબંધસ્પર્ધામાં વિઠોડા અનુપમ પ્રા.શાળાની અનુપમ બાળા દરજી અપૂર્વાનો પ્રથમ નંબર.
અમદાવાદમાં પાલડી ખાતે પ્રભુ મહાવીર સ્વામીના 2550મા નિર્વાણ કલ્યાણક વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટેની નિબંધસ્પર્ધામાં પ્રથમ નંબરે…
અમદાવાદના ટેક વર્કફોર્સને મુખ્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક પગારો સાથે ગતિ મળશે
PR Article જીસીસી સોફ્ટવેર ડેવલપમેન્ટ ડોમેનમાં પ્રીમિયમ પગાર ચૂકવશે એવો અંદાજ, જે આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રો…
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ મંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા…
મિશન સિદ્ધત્વ ૨.૦ અંતર્ગત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા રોજેરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને…
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધી રાજ્યની તમામ…
મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી અંગે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આગામી તા.૧૪/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિ(ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને (૧) અમદાવાદ શહેર…
ગૂજરાત વિદ્યાપીઠ અને ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હી’ના સંયુક્ત ઉપક્રમે ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ દ્વિદિવસીય જ્ઞાનગોષ્ઠીનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શિક્ષણનું લક્ષ્ય સમગ્ર જીવનનો વિકાસ, વ્યક્તિત્વને પૂર્ણ નિખારવું, માતા-પિતા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિક તૈયાર…
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનો નશા નહીં નોકરી દો નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા મુન્દ્રા કચ્છ ખાતે અદાણી પોર્ટ ઘેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ઓલ…








