ANJAR
-
સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર, તા-09 એપ્રિલ : અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…
-
ઈલેક્ટોરલ બોન્ડમાં ગુજરાતનું સૌથી મોટું કહી શકાય એવું કૌભાંડ સામે આવ્યું
વિશ્વનું સોથી મોટું કૌભાંડ કહેવાય એવી ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમની વિગતો બહાર આવ્યા બાદ એ મુદ્દો ભૂલાવવા કે ડાયવર્ટ કરવાના સરકારના…
-
સાદગીના પ્રતિક તરીકે ઓળખાતા અંજાર તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે આજે માનવતાના પ્રતિક તરીકે પણ સાબિત થયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ અંજાર તા – ૧૧ માર્ચ : આજથી શરૂ થતી ધોરણ -10…
-
દબાણો હટાવવાની લ્હાયમાં ભાજપનું કચ્છમાં પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું સપનું તો નહીં રોળાઈ જાય ને?
Story by – બિમલ માંકડ – પ્રતીક જોશી ભુજ – વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કેટલીક દરગાહો અને ધાર્મીક સ્થળોને દબાણ…
-
અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાંત કચેરી અંજાર ખાતે યોજાઈ
વાત્સલ્યમ્ સમાચર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર તા-૧૭ : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને…
-
પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલ ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મેળવ્યું.
વાત્સલ્યમ્ સમાચર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ. ગાંધીધામ,તા – ૦૧ : ૭૫માં પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય…
-
શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરાઈ.
૨૧-જાન્યુ. વાત્સલ્યમ્ સમાચર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર કચ્છ :- શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે અંજાર પ્રાથમિક…
-
એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા મોટર સાયકલ, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી અંજાર : એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા મોટર સાયકલ, થ્રી વ્હીલર, એલએમવી કાર અને…
-
‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત અંજાર વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું.
૯-જાન્યુ. વાત્સલ્યમ્ સમાચર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. “જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, ત્યાં પવિત્રતા, ત્યાં દિવ્યતા, ત્યાં તંદુરસ્તી”…
-
અંજાર મેઘપર બોરીચી વિસ્તારમાં થયેલ અપહરણ (ખંડણી) તેમજ ખુનના ચકચારી ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પુર્વ-કચ્છ (ગાંધીધામ) પોલીસ
21-નવેમ્બર. વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર કચ્છ :- તા.૦૭/૧૧/૨૦૨૩ ના રોજ પુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના…