BHARUCHGUJARATNETRANG

વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું 

 વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૮/૧૦/૨૦૨૩

 

વાલિયા તાલુકાના સામાજિક વનીકરણ  વિભાગ વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .ત્યારબાદ 15 ઓક્ટોબર ના રોજ લીમડી ફળીયાના રમીલાબેન મંગા વસાવાનું દીપડા દ્વારા હુમલો કરવાથી મૃત્યુ થયું હતું. જેથી વનવિભાગ તરફથી એમના કુટુંબીજનોને ઝઘડિયા ધારાસભ્યના હસ્તે રૂ. 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે તા.પં.પ્રમુખ સીતાબેન વસાવા, ઉપપ્રમુખ દિનેશ વસાવા,સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, સામાજિક વનીકરણના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલ તેમજ બી.જે.પીના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!