BHARUCH CITY / TALUKO
-
નબીપુરની હોટલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બંધ પડેલી ટ્રાકોમાં બિનધિકૃત સંગ્રહીત કરેલો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર નબીપુર નબીપુર બ્રીજ નજીક હોટલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બિનધિકૃત સંગ્રહીત કરેલો ડીઝલ…
-
શુક્લતીર્થમાં 3 લોકો ડૂબી જવાની ઘટના બાદ કાર્યવાહી: લીઝ ધારકોએ સાઇન બોર્ડ-હદના નિશાન ન દર્શાવ્યાનું ધ્યાને આવ્યું
સમીર પટેલ, ભરૂચ શુક્લતીર્થ-મંગલેશ્વરની 24 લીઝોમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ : 20 યાંત્રિક બોટ સીઝ ભરૂચના શુક્લતીર્થ ગામે ત્રણ…
-
ઐતિહાસિક રતન તળાવ દયનિય હાલતમાં:તળાવના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ, પણ પરિસ્થિતિ યથાવત, ગંદકીના કારણે કાચબાઓની સંખ્યામાં પણ ઘટાડો
સમીર પટેલ, ભરૂચ ભરૂચની મધ્યમાં આવેલુ ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે. વર્ષોથી રતન…
-
પાકને નુકસાની:જુલાઈ,ઓગસ્ટ – સપ્ટેમ્બર માસમાં થયેલા પાક નુકસાની માટે 15 દિ’માં 94.52 કરોડ ચૂકવ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આ વર્ષે પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના મહામૂલી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. તેમજ…
-
માર્ગ પર કેમિકલ ઢોળાયું:અંકલેશ્વર નજીક હાઇવે પર ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલ રોડ પર પડ્યા; થોડીવાર માટે ટ્રાફિકજામનું નિર્માણ થયું
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ તરફ દેસાઈ પેટ્રોલ પંપ નજીક ટ્રક નંબર…
-
આંતરરાજ્ય ચોર ઝડપાયો:અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ધરપકડ; 58 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને કીમના મુલદ ગામેથી ઝડપી…
-
ભરૂચ: શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુકલતીર્થની જાત્રામાં ચાર દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરીને રૂ.7.12 લાખની…
-
ભરૂચ: માર્ગ સલામતી અને પર્યાવરણની સુરક્ષા સહિતના ઉમદા હેતુ સાથે 20 નાગરિકોની પદયાત્રા ભરૂચ આવી પહોંચી..
સમીર પટેલ, ભરૂચ સ્વચ્છતા વિશે એવા માર્ગ સલામતી પર્યાવરણ બચાવો બેટી બચાવો બેટી પઢાવો પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને…
-
શુકલતીર્થમાં ચારના મોત મામલે ઘેરા પ્રત્યાઘાત:નર્મદા નદીમાં ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો, સાંસદ સહિતનાઓએ સીએમને પત્ર લખ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં દેવ દિવાળીના દિવસે શુકલતીર્થ ખાતે વિધિ કરવા ગયેલા પિતા-પુત્ર સાથે ત્રણ લોકો ડૂબી…
-
દિવાળી ગયાને 15 દિવસ થયાં હવે તો રસ્તાની મરામત કરાવો: વિપક્ષ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસામાં પડેલાં વરસાદને કારણે મહત્તમ રોડની હાલત બદથી બદતર થઇ ગઇ છે. ત્યારે…









