BHARUCH CITY / TALUKO
-
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પંડાલય અને મોરણના ખેડૂતોએ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજરોજ ભરૂચ કલેકટરને રાજ્યપાલને…
-
દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભ પાંચમના દિવસથી ફરી ખુલ્યા
સમીર પટેલ, ભરૂચ દિવાળીના તહેવારોમાં દુકાનો બંધ રાખ્યાં બાદ ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની…
-
ભરૂચ: વાંશી ગામે દરગાહના ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમીર પટેલ, ભરૂચ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના વાંશી ગામે હઝરત છાંગુશા પીરની દરગાહ શરીફ આવેલી…
-
ભરૂચ: પ્રવાસન ધામ કબીરવડની દયનીય હાલત,સહેલાણીઓએ કરી સ્વચ્છતા અને જરૂરી સુવિધાની માંગ
ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી…
-
ભરૂચના ભૃગુરુષી બ્રિજ નીચેથી બિનધિકૃત ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCBએ રિક્ષા સાથે પકડયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ભૃગુરુષી બ્રિજ નીચેથી બિનધિકૃત ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCBએ રિક્ષા…
-
ભરુચવાસીઓએ ઉત્સાહપૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરી, નાના મોટા સૌ કોઈએ ફટાકડાં ફોડી દિવાળી ઉજવી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના લોકો ગતરોજ દિવાળી પર્વની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી હતી.નાના મોટા સૌ કોઈએ ફટાકડાં અને આકાશી…
-
ભરૂચમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.9.85 લાખના મુદ્દામાલની ચોરી કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરની માંગલ્ય સોસાયટીમાં રહેતાં જૈના પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી…
-
ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા ખનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને જીવિકા શાહ આગામી 1 લી નવેમ્બરથી શરુ થતી ચોથી વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ચાઈના ખાતે જનાર છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા ખનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને જીવિકા શાહ આગામી 1 લી નવેમ્બરથી…
-
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત બહાર કાઢી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજ…
-
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફરી એક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે નેશનલ હાઇવે નંબર…









