BHARUCH CITY / TALUKO
-
ભરૂચમાં 105 લાખના ખર્ચે નવા રસ્તાનું કામ શરૂ:પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના માર્ગનું ખાતમુહૂર્ત, ટ્રાફિક સમસ્યાનો થશે અંત
સમીર પટેલ, ભરૂચ મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચમાં નવા રસ્તાનું કામ શરૂ થયું છે. પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે…
-
ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી, ભાઈઓને ફસાવવા શખસે કંટ્રોલરૂમને બે વાર કોલ કર્યો, પોલીસ તપાસમાં પારિવારક વિવાદમાં પગલું ભર્યાનું ખૂલ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર…
-
રોડ નિર્માણમાં ગુણવત્તા મુદ્દે વિવાદ:ઝઘડીયા-નેત્રંગ માર્ગની કામગીરીમાં ખામીઓ મળતાં સાંસદે કોન્ટ્રાક્ટરને ફટકાર લગાવી
સમીર પટેલ, ભરૂચ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વલીગામથી કોલીયાપાડા અને વણખુટાપાડા સુધીના નવા રોડના નિર્માણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે.…
-
અંકલેશ્વરમાં ભેળસેળયુક્ત ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપાયું:મુન્દ્રાથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવી ડીઝલ તરીકે વેચતા 5 આરોપી પકડાયા, 41 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા માય ઇકો એનર્જી પંપ પર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. પોલીસને…
-
અંકલેશ્વર સબજેલમાં કેદીઓની આરોગ્ય તપાસ:100 કેદીઓના બ્લડ પ્રેશર અને શુગરની તપાસ, દવાઓનું વિતરણ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકા સબજેલમાં અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અર્બન…
-
કોંગ્રેસ-આપમાંથી આવેલા ને હોદ્દેદારો બનાવતા ભાજપમાં ભડકો, કાર્યકર્તા અને સાંસદ નારાજ
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ છે. કારણ કે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી…
-
લો બોલો: ઝનોર ગામ પંચાયતના સરપંચ પોતે સભ્યને જાતિવિષયક શબ્દો બોલે અને પોતે સરપંચ નો રોફ બતાડી અન્ય સભ્ય પર ફરિયાદ કરે.
• સભ્ય નિર્માણભાઈ સોલંકીને જાતિવિષયક શબ્દો બોલતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સરપંચ તેમજ…
-
અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી…
-
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે.
સમીર પટેલ, ભરૂચ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.…
-
યુદ્ધની સ્થિતિને પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ, 150 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર, આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ
સમીર પટેલ, ભરૂચ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં…









