BHARUCH CITY / TALUKO
-
ભરૂચ: કંથારિયા ગામે મસ્જિદ મદ્રેસાના ખેતરોની જાહેર હરાજી વિડિયોગ્રાફી સાથે કરવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો હુકમ.
કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદીયહ ઇસ્લામીયહ,બી-૭૨,ભરૂચ, અને વોટર વર્કસ ચેરીટી ટ્રસ્ટ બી-૬૯૧,ભરૂચ વકફ સંસ્થાઓના ખેતરોની જાહેર હરાજી બાબતે અરજદાર…
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ છે.
સમીર પટેલ, ભરૂચ કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
-
ભરૂચમાં યુદ્ધની મોકડ્રિલ: ONGC, GNFC સહિત 3 જગ્યાએ લોકોને બચાવીને રેસ્ક્યુ કરાયા, નાગરિકોએ રાત્રે 7:30 વાગ્યે લાઈટો બંધ રાખવી
સમીર પટેલ, ભરૂચ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આજે ભરૂચમાં દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું…
-
વી.સી.ટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલ, ભરૂચ નું H.S.C. બોર્ડ પરીક્ષા વિજ્ઞાનપ્રવાહનું 97.87% તેમજ સામાન્ય પ્રવાહનું 98.27% ઝળહળતું પરિણામ…
સમીર પટેલ, ભરૂચ 70-80% વિધાર્થિનીઓ વગર ટ્યુશન ક્લાસિસે 12 બોર્ડ પરીક્ષામાં પાસ થયા. G.S.E.B. બોર્ડ દ્વારા માર્ચ 2024-25 માં લેવાયેલ…
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ ઓપરેશન અભ્યાસ ( મોકડ્રીલ ) યોજાશે
સમીર પટેલ, ભરૂચ ** ** *જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* *** ભરૂચ – મંગળવાર – કેન્દ્રીય ગૃહ મંત્રાલય…
-
ભરૂચમાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ:140 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં અચાનક આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લા તંત્ર સંપૂર્ણ…
-
વાવાઝોડાથી ભરૂચમાં રસ્તા પર પડ્યું મોટું વૃક્ષ:પોલીસ અને સ્થાનિકોએ તાત્કાલિક હટાવ્યું, વાહન વ્યવહાર પુનઃ શરૂ કર્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. કાળા ડિબાંગ વાદળો સાથે…
-
અંકલેશ્વર-હાંસોટમાં કેરીનો પાક બરબાદ:કમોસમી વરસાદ અને પવનથી આંબા પરથી કેરી ખરી પડી, ખેડૂતોને મોટું નુકસાન
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિસ્તારમાં મીની વાવાઝોડા જેવી…
-
કેસરોલ ગામે ટોલપ્લાઝા તૂટી પડ્યું:ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ, જંબુસરમાં કરા, તાપમાનનો પારો 42 ડિગ્રીથી ગગડી 28 ડિગ્રી થયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર તથા જિલ્લામાં સોમવારે આખો દિવસ ઉકળાટ રહયાં બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ…
-
અંકલેશ્વરમાં મુલદ ટોલ પ્લાઝાના બેરીકેડ તોડનારા 5 આરોપીઓ ઝડપાયા:પોલીસે 4 ટ્રકચાલક અને એક ટ્રક માલિકનું જાહેર સરઘસ કાઢી માફી મંગાવી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને ભાગી જવાના છેલ્લા 20…









