BODELI
-
બોડેલી તાલુકા નુ ચાંચક ની હદ માં આવેલ શ્રી રામ કોમ્પ્લેક્સ નુ બાંધકામ ગેરકાયદેસર હોવા ના આક્ષેપો?
બોકસ:-બોડેલી ચાંચક ગ્રામ પંચાયત હદમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ મામલે વિવાદ? બોડેલીના અલીપુરા ગામે આવેલ ચાંચક ગ્રામ પંચાયતની હદમાં હરખલી કોતરવાડા ખાતે…
-
પાવીજેતપુર તાલુકા ના આંબાખૂટ ગામ માં પ્રેમ કરવાની સજા રૂપે ગામ અને સમાજ થી બહાર કરવાનો કિસ્સો સામે આવ્યો.
યુવતી ના પરિવારજનો બળજબરી થી યુવતી ને બીજે પરણાવવા માંગતા હોવાથી યુવતી એ ઘર નો ત્યાગ કર્યો હતો આધુનિક યુગમાં…
-
પોલીસ પીએસઆઇ ની લેખિત પરિક્ષા માટે ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એંજલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયો.
છોટાઉદેપુર હાલમાં પોલીસ તથા પીએસઆઇ ની લેખિત પરિક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જય જવાન…
-
બોડેલી નગરમાં શ્રીજી વિસર્જન સંપન્ન ; અબીલ ગુલાલની છોળો, આતશબાજી અને ડીજેના ધમધમાટ સાથે નીકળેલી વિઘ્નહર્તા ની વિસર્જનયાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યું.
ભાદરવા સુદ ચોથથી દસ દિવસ સુધીનું ભક્તજનોનું ભાવભર્યું આતિથ્ય માણવા પધારેલા રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવ શ્રી ગણેશજીએ આનંદ ચૌદસ ના…
-
બોડેલીમાં આજરોજ અંગ્રેજી તારીખ 16 સપ્ટેમ્બર ના રોજ હઝરતમોહમ્મદ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ઇદે મિલાદુન નબી નો મુબારક તેહવાર મનાવવામાં આવ્યો હતો.
રબિઉલ્ અવ્વલ ના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ હજરત મોહમ્મદ સાહેબ ના જન્મદિવસ ના દિન તરીકે બોડેલી…
-
બોડેલી ના મુસ્લિમ યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કરી ઇદે મિલાદ ની ઉજવણી કરી.
ઈદે મિલાદ નીમીત્તે સ્વૈચ્છિક રક્તદાન કરવા પહોંચ્યા 22 જેટલા યુવાનો.. ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈજ યંગ સર્કલ દ્વારા કલ્લા ખાતે…
-
આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુમકરાણી.
દુબઇ ખાતે યોજાયેલીICN PRO MEN’S PHYSIQUE માં ઓવરઓલટાઇટલજીતનાર ભારતના પ્રથમ ખેલાડી ઇન્ડિયન આર્મીની જોબ છોડીને બોડી બિલ્ડીંગમાં કરિયર બનાવ્યું-…
-
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ ની શાન માં લાગણીઓ દુભાઈ તેવી ટીપણી ને લઈ બોડેલી તાલુકા ના તમામ મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મુસ્લિમ ધર્મ સમાજ ની ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કૌમી…
-
છોટાઉદેપુર થી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો શ્રદ્ધાળુઓ પગપાળા અંબા ના દર્શનાર્થે છે રવાના થયા…
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજરોજ માં આદ્યશક્તિ ના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના…
-
નસવાડી તાલુકામાં પેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી પરિણીતાએ આપઘાત કર્યો…
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના નિશાનાગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચક્ચાર મચી જવા પામી…









