CHOTILA
-
ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તા.04/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ તેમજ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી લીધું.
તા.03/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા સારસાણા- નવાગામ રોડ પર ગેરકાયદેસર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પાટડી, ચોટીલા અને થાનગઢના રૂટ નં. ૫ પર EVM અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારુ આયોજન અને આદર્શ આચારસંહિતાના અમલીકરણના…
-
ચોટીલા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા તમામ મતદાન મથકોની ચકાસણી કરાઈ
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
-
ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને…
-
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
-
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
-
ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ…
-
પાંચાળની પવિત્ર ધરા પર ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાયો; કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ…









