CHOTILA
-
ચોટીલા પ્રાંત અધિકારીએ રાજકોટ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર લાકડાનું વહન કરતા 15 ટ્રક ઝડપી રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.20/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ગત મધ્યરાત્રિએ તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં…
-
ચોટીલા પ્રાંત અને મામલતદારની ટીમ ભૂમાફિયાઓ પર ત્રાટકી મનડાસર વિજળીયામા દરોડા પાડી રૂ.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ચોટીલા નાયબ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મુળીના દાણાવાડા PHCમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ
તા.29/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દવાઓનો સ્ટોક અને સ્ટાફની હાજરીની સઘન સમીક્ષા, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે ચોટીલામાં ATM ને લૂંટનો પ્રયાસ કરે તે પહેલાં 5 આરોપીઓને ઝડપી લીધા
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂપિયા, એક કાર, એક તંમચો, જીવતા કારતૂસ, લોખંડની હથોડી, ત્રીકમ જેવું હથિયાર, મોબાઇલ નંગ છ…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ વિધાનસભામાં ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરનાર BLO નું સન્માન
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ૬૩- ચોટીલા…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનન વાહનો પાર્ક કરનાર અને પરિપત્રનો ભંગ કરનાર ત્રણ પેટ્રોલ પંપ માલિકો સામે કાર્યવાહી હાથ ધરી
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા, દ્વારા ચોટીલા સબ ડિવિઝનના તમામ પેટ્રોલ પંપ ધારકોને…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ બિન ખેડૂત બનેલા મૂળ ખેડૂતોને ઝડપી ખેડૂત ખરાઈ કરી ખાતેદાર પ્રમાણપત્ર એનાયત કરાયાં
તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર, પ્રાંત ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા, મુળીમાં ખનીજ ચોરી અટકાવવા મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
-
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય પુરજોશમાં
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું,…
-
ચોટીલામાં સરકારી જમીન પર પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 2 જેસીબી અને 4 ટ્રેકટર ટ્રોલી સાથે મળીને કુલ રૂ.1,00,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના…