CHOTILA
-
સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત…
-
સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તળાવ ઊંડું થવાથી જળસંગ્રહ શક્તિ વધશે, પરિણામે આસપાસના ગામના લોકોને લાભ થશે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના…
-
ચોટીલા તાલુકાના પરબડી ગામના ખેડૂતો ડરના માહોલમાં જીવી રહ્યા છે – રાજુભાઈ કરપડા
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સાંંથણીની જમીનો ફાળવવામાં આવી એ વખતે ઘણી બધી ભૂલો થઈ હવે રાજકીય પ્રેશરમાં…
-
ચોટીલા ખાતે બે દિવસીય ચોટીલા ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય શુભારંભ
તા.12/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ દિવસે કલાકારોએ પોતાની અદભુત કલાની પ્રસ્તુતિ થકી લોકોને કર્યા મંત્રમુગ્ધ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ…
-
ચોટીલા હાઇવે પરથી પ્રાંત અધિકારી દ્વારા અનઅધિકૃત ગેસના સિલિન્ડર સહિત 10,69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીનાં રિલાયન્સ કંપનીના ગેસના બાટલા ગેર કાયદેસર ડાયવર્ટ કરવાનું કૌભાંડ…
-
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું…
-
ચોટીલા અને મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ ખાણના વાહનો સહિત રૂ. 3. 27 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ
તા.21/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર (SDM) શ્રી એચ. ટી. મકવાણા અને મામલતદાર પી.બી જોષી તથા…
-
ચોટીલા ખાતે ગેરકાયદે ખાણ-ખનીજ ગતિવિધિ સામે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૭ વાહનો સહીત રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કડક અને દંડાત્મક કાર્યવાહી કરતું ચોટીલા વહીવટી…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો.
તા.18/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પલાસા ગામની આસપાસના ૦૫ જેટલા ગામનાં ૯૭ જેટલા લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
-
ચોટીલા પોલીસે CEIR પોર્ટલ મારફતે ખોવાયેલ ચાર મોબાઇલ મુળ માલિકને પરત કર્યા.
તા.17/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રગનર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડયાનાઓએ CEIR પોર્ટલનો વધારેમાં વધારે ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઇલ શોધી…









