DASADA
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
સુરેન્દ્રનગર SOG પોલીસે માનવાડા ગામથી વાડીની ઓરડીમાંથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતી તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય…
પાટડી ખાતે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.૪૯.૨૩ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે, માં…
ધાંગધ્રા માલવણ ગામ પાસે બજાણા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનનુ કરાયું ખાતમુહૂર્ત
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસવડાના હસ્તે નવનિર્મિત બજાણા પોલીસ સ્ટેશનનું કરાયું ભૂમિપૂજન, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ…
પાટડી પોલીસે પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને પરત અપાવ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની પાટડી પોલીસે એક પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને તેની…
સુરેન્દ્રનગરમાં રૂ.225 કરોડના ખર્ચે માલવણ દસાડા ફોરલેનની કામગીરી પ્રગતિ હેઠળ
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી અને જૈનાબાદ વચ્ચે રૂ.16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ, ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને વધુ સુવિધાયુક્ત,…
યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડારતું પાટડી તાલુકાનું ખેરવા ગામ, ગામમાં CCTV કેમેરા અને આધુનિક શાળા બની ખેરવા ગામની નવી ઓળખ
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨૭ વર્ષના એન્જિનિયર સરપંચે બદલી નાખી ગામની તસવીર, માળખાગત વિકાસને આપી સર્વોચ્ચ અગ્રતા, ગુજરાત સરકારની એક…
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામે સી.સી. રોડનું નિર્માણ કાર્ય શરૂ
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીમેન્ટ કોન્ક્રીટ સી.સી. રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં…
પાટડી ખાતે વડવાળા મંદિર દુધરેજના મહંતના અધ્યક્ષ સ્થાને ખારાપાટ રબારી સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો.
તા.06/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને…
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…










