DASADA
-
પાટડી ખાતે વડવાળા મંદિર દુધરેજના મહંતના અધ્યક્ષ સ્થાને ખારાપાટ રબારી સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો.
તા.06/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને…
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
-
પાટડી ઉપરીયાળા ગામમાં જુગારની રેડમાં સરપંચ અને ભાજપ અગ્રણી સહિત 5 ઝડપાયા
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઉપરીયાળા ગામમાં જુગાર રમતા રંગેહાથે ઝડપાયા સરપંચ અને પૂર્વ ભાજપ અગ્રણી, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઉપરીયાળા…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું ભવ્ય આયોજન
તા.02/10/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત વણીન્દ્રધામ પાટડી દ્વારા સ્નેહભોજનનું આયોજન, નાયબ મુખ્ય…
-
વડગામ વિસાવડી ડામર રોડનાં રૂ. 3 કરોડનાં ખર્ચે રિફરફેસિંગ કામનું ખાટ મુહૂર્ત કરાયું
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભાના પાટડી તાલુકામાં આવેલા વડગામ ગામે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે…
-
દસાડામાં 2.52 કરોડના આધુનિક કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું ધારાસભ્ય વરદ હસ્તે કર્યું લોકાર્પણ
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે સાત વર્ષ સુધી સંચાલન…
-
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થતાં ગુનો નોંધાયો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ગામના ગોપાલ મુંધવા પોતાની માલિકીની ભેંસો લઈ નારણપુરા ગામની ખારાવાડી સીમમા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ,…
-
પાટડી બેંક ઓફ બરોડાના પાક ધિરાણના ખાતા ધારકોને 4 ટકા વ્યાજની રકમ પરત ના મળતાં ઉગ્ર રજૂઆત
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે 1000થી વધુ ખેડુતોના ખાતામાં છેલ્લા 3 વર્ષથી રકમ જમા ન થતાં હાલત કફોડી બની, સુરેન્દ્રનગર…
-
દસાડાના મોટા ઉભડા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રવેશ કરવો નહીંનાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા
તા.22/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી વારંવાર દસાડા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ભાજપના તમામ હોદ્દેદારો પદાધિકારીઓને ગામમાં…