DHARAMPUR
-
રૂા. ૧.૧૫ કરોડના ખર્ચે ધરમપુર ખાતે પુસ્તકાલયનું નિમાર્ણ થશેઃ
જિલ્લા પંચાયત વલસાડ અને તાલુકા પંચાયત ધરમપુર દ્વારા ૧૫ માં નાણાંપંચ અને જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી આ પુસ્તકાલય બનાવવામાં આવશે.…
-
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં આદિત્ય L 1 મિશનના સફળ લોન્ચિંગની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૪ સપ્ટેમ્બર વલસાડ જીલ્લામાં આવેલા રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંચાલિત જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ઈસરો…
-
ધરમપુરમાં ડ્રોપ આઉટ કિશોરીઓને વોકેશનલ ટ્રેનિંગમાં પ્રવેશ અંગે કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ઓગસ્ટ “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક…
-
આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા
— આફ્રિકાના ઈથોપિયાથી આવેલા બે દોડવીરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો — વિજેતાઓને રૂ. ૧.૧૦ લાખના રોકડ પુરસ્કારો આપી નવાજવામાં આવ્યા…
-
ધરમપુરના સજનીબરડામાં યોગા ડે ની વિદ્યાર્થીઓની માનવ આકૃતિની રચના કરાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૧ જૂન વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકામાં યોગ ભગાવે રોગ ઉક્તિને સાર્થક કરવા માટે…
-
શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આઈએએસ જે.પી.દેવંગનની ઉપસ્થિતિમાં ૭૨ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ધરમપુરની ખડકી, ગુંદીયા, સાદડવેરા પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આઈએએસ જે.પી.દેવંગનની ઉપસ્થિતિમાં ૭૨ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો === માહિતી…
-
ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂ. ૧-૧ કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
— આદિવાસી બાળકોને અભ્યાસની સાથે રહેવા અને જમવા સહિતની સુવિધા મળી રહે તેવી આશ્રમશાળા બનાવાઈઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ — ગડીમાં…
-
માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ મે વાંકલ ગામના રહેવાસી અને ધરમપુર તાલુકાની નવીનગરી પ્રાથમિક શાળા માલનપાડાના આચાર્ય મહેન્દ્રસિંહ નાથુભાઈ પરમારને…
-
નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ મે નર્સિંગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ, ધરમપુર ખાતે ૧૫ મે રોજ રોજ ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના…
-
ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
ધરમપુરના બિલપુડી ખાતે વનસેવા મહાવિદ્યાલય ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવા ઓરડાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું — સંસ્થાને ઉચ્ચ સ્થાને લઈ…