DHRANGADHRA
-
ધ્રાંગધ્રાના ભારદ અને ગંજેડા સીમમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતાં પાકને વ્યાપક નુકસાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થતાં જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આત્મ વિલોપનની ચીમકી સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ભારદ,…
-
લખતર ખાતે 78 મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સલીમભાઇ ઘાંચીનું સન્માન કરાયું.
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા…
-
ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સાથે દિલ્હી ખાતે લાલકિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો
તા.16/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક લતિકા માલી અને બે વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસના…
-
ધ્રાંગધ્રામાં ઝાલારોડ પર એકટીવાની ડેકીમાંથી અજાણ્યો શખ્સ ચાર લાખ રૂપિયા લઈ રફુચક્કર
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા બેંક. ઓફ. બરોડા માંથી ચાર લાખ રૂપિયા પાક ધિરાણના ઉપાડીને ઝાલારોડ પર આવેલી મોઢવાડિયાની…
-
ધાંગધ્રા ફલકુ નદીના ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળાની તૈયારીને લઈને સ્થળ મુલાકાત લીધી
તા.12/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં ધાંગધાના ભાતીગળ જન્માષ્ટમીના ચાર દિવસના લોકમેળાની તૈયારી શરૂ થઈ ચૂકી છે જેમાં ધ્રાંગધ્રા પંથકમાં સૌથી…
-
ધાંગધ્રા સોની તલાવડી વિસ્તારમાં બંધ ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં આડેધની લાશ મળતા ચકચાર મચી
તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 108 ના માધ્યમ થકી પીએમ માટે ધાંગધ્રા સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ…
-
ધ્રાંગધ્રા જોગાસર પાણીની ટાંકી પાસે સીટી PSI દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડ ફટકારાયો.
તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારી પી આઈ એમ યુ મશીની સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારો…
-
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલા ત્રણ વાહન મૂળ માલિકને અર્પણ કર્યા.
તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હાના કામે…
-
ધ્રાંગધ્રા તાલુકાના 5 ગામના સીમાડે આવેલ કોઠે મંદિર બાળકોને દર રવિવારે બટુક ભોજન કરાવવામાં આવે છે.
તા.04/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, રાવલીયાવદર, કોંઢ, ગાજણવાવ, રામપરા પાંચ ગામના સીમાડે ગુરુદત્ત ભગવાનનું મંદિર કોઠે…
-
ધાંગધ્રા ખરાવાડ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા યુવાન પર ફાયરિંગ, ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.
તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જૂની ખરાવાડ ચારમાળિયા નજીક રાત્રીના સમય યુવાન પર પાછળથી આવીને અજાણ્યા શખ્સ દ્વારા…