GANDHINAGAR CITY / TALUKO
-
હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ….. • અસરગ્રસ્ત રત્ન…
-
‘પોષણ સંગમ કાર્યક્રમ’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે: મંત્રીશ્રી ***** • આ પ્રસંગે પોષણ સંગમ…
-
સરકારની બેધારી નીતિ લોકો પાસે તૂર્કિયેનો દેશભરમાં વિરોધ કરાવ્યો અને પોતે તૂર્કિયેની કંપનીઓ માટે લાલજાજમ પાથરી
ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ વખતે પાકિસ્તાનનું સમર્થન કરનારા તૂર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઑફ કોમર્સ,…
-
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ
‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રાજ્યમાં MSME ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ:- અંદાજે ૮૯ હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા…
-
રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ ……………… રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ…
-
‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ
‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે ‘સર્વધર્મ સમભાવ’ સભા યોજાઈ, સર્વધર્મ સમભાવ સભામાં વિવિધ…
-
સરકારે ભાડાપટ્ટાની મિલકતોનો કાયમી કબ્જો આપવાનો ઠરાવ રદ્દ કર્યો !!!
રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકના હકને લઈ ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સાત વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ભાડાપટ્ટાની જમીન…
-
રાજ્યમાં આગામી ૯૬ કલાક સુધી ડ્રોન ઉડાડવા પર અને તા.૧૫-મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
તંત્રને સહકાર આપવા રાજ્યના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ …… સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણયનું…
-
ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા ખેત ઓજારો / સાધનો બનાવતી કંપનીઓ માટે અગત્યની સૂચના
ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સારુ ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર…
-
ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ્દ, તત્કાલ ફરજ પર હાજર થવા આદેશ
ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને 9 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 100 થી વધારે આતંકવાદીઓનાં મોત…









