GANDHINAGAR CITY / TALUKO
ઈન્સ્ટાગ્રામ પર ખોટી જાહેરાત આપી છેંરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે, ભાડાના એક મકાનમાં રહેતા સાતથી આઠ શખ્સો…
ગુજરાતનાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમીને…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો
પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું ———- GARCનાં બીજા અહેવાલમાં રાજ્ય સરકારને…
ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસનું મહાઅભિયાન, ૧૦૨૪ ની ધરપકડ
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં…
ગરીબોના ઝુંપડા તોડ કાર્યવાહી સામે ભાડાપટ્ટાની સરકારી જમીનો કાયમી કરવાનો મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા એકબાજુ પૂરજોશમાં સરકારી જમીનો પર રહેલા ગરીબોના ઝુંપડા તોડવાની બુલડોઝર યોજના ચાલી રહી છે અને બીજી બાજુ…
ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં ₹9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી
રાજ્યના વડીલોએ મેળવ્યો ‘સરકારી તીર્થયાત્રા’નો લાભ, છેલ્લા 3 વર્ષમાં 64,722 વડીલોએ 1,385 બસોમાં તીર્થયાત્રા કરી વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન…
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ સરકારે મંજૂર કર્યા
શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ મંત્ર સાકાર કરવા શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે 1203 કરોડ રૂપિયાના…
સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થું 2 ટકા વધ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર…
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે*
*ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃ-પિતૃ વંદના, ભીમ…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો
આત્મનિર્ભર ભારત અને સ્વર્ણિમ ભારત નિર્માણના સંકલ્પ સાથે ફિલિંગ્સ મલ્ટિમિડીયા લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ ** વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર…










