BHUJKUTCH

નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા આસો સુદ આઠમ ના મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ.

૨૧-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા આસો સુદ આઠમ ના મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ.ગામ લોડાઇ : નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજી, શ્રી ખેતરપાળ દાદા, શ્રી ગાત્રાડ માતાજી અને શ્રી ચામુંડા માતાજીના નેવજ તારીખ ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર નવરાત્રી આસો સુદ આઠમ ના સવાર માં ૦૮:૧૫ વાગ્યે હવન સાંજે પ્રસાદ અને તારીખ ૨૩/૧૦/૨૦૨૩ સોમવાર ના સવારના આસો સુદ નોમ ના માતાજીના દર્શન છે જેની તમામ લોકો/મીત્ર વર્તુળ/ધર્મપ્રેમીજનોએ નોંધ લેવી માતાજી ના નેવજ/મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!