BANASKANTHA
-
દૂધનો કાળો કારોબાર : ભાભર બનાસ ડેરીના ટેન્કર માંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું
રિપોર્ટર કલ્પેશ બારોટ દિયોદર દિયોદર એ એસ આઈ સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવાર ની રાત્રિ ના સમય…
-
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૩ માં વર્ષે યજ્ઞ યોજાયો..
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૩ માં વર્ષે યજ્ઞ યોજાયો.. *.શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી…
-
પશુ માટે પાણીની પરબ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુર માં કાળઝાળગરમીમાં પશુઓ માટે ૯૯ નંગ પાણીના ટાંકા નું ફ્રીમાં વિતરણ
6 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પશુ માટે પાણીની પરબ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુર માં કાળઝાળગરમીમાં પશુઓ…
-
પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી મળી આવેલું આઠ વર્ષનો બાળક્ને પોલીસે બાળ કલ્યાણ સમિતિ ને સુપ્રત કર્યો
6 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી મળી આવેલું આઠ વર્ષનો બાળક્ને પોલીસે બાળ કલ્યાણ સમિતિ ને…
-
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ..
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ.. ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ…
-
તપોધન બ્રાહ્મણ ધ્રાણધા સમાજ વિભાગ પ્રમુખ તરીકે નવીનભાઈ ત્રિવેદી બિનહરીફ જાહેર કરતા સમાજના અગ્રણીઓએ તાળીઓથી વધાવી લીધા સમાજના અન્ય અગ્રણીઓને વિવિધ હોદ્દાઓ નિમણૂક કરાય
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા તપોધન બ્રાહ્મણ ધ્રાણધા સમાજ વિભાગ પ્રમુખ તરીકે નવીનભાઈ ત્રિવેદી બિનહરીફ જાહેર કરતા સમાજના અગ્રણીઓએ…
-
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો આ મહિનામાં આપ પણઆપુણ્યનું કાર્ય…
-
પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કરાય
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ…
-
પર્યાવરણ પ્રત્યેના અનહદ પ્રેમને પગલે “સ્વાનંદ” માટે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરતા શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી
4 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના…
-
રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..
રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.. રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.-…







