BANASKANTHA
ભીલડી ખાતે શ્રી બાણમાતા સેવા ભવ્ય કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોનો જ્યારે પદયાત્રીઓ નો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા ના ગણતરીના દિવસો બાકી…
શ્રી નાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો.
અંબાજી ખાતે દાંતીવાડા તાલુકાની શ્રી નાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો. તારીખ…
સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભુતેડી શાળાની બે કૃતિઓની પસંદગી પામી
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો *સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભુતેડી શાળાની બે કૃતિઓની પસંદગી પામી…
પાલનપુર તિરુપતિ રાજનગર ખાતે ગણપતિ મહોત્સવમાં જાદુગર વિશ્વા નો મેજીક શો યોજાયો
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો તિરુપતિ રાજનગર આબુ હાઈવે, પાલનપુર ખાતે ગતરાત્રે ગણપતિ મહોત્સવ નિમિત્તે ખ્યાતિ…
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રબારણ ખાતે કયુ.ડી.સી. કક્ષાનો કલાઉત્સવ યોજવામાં આવેલ
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રબારણ તાલુકો-અમીરગઢ ખાતે કયુ.ડી.સી. કક્ષાનો કલાઉત્સવ…
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ, મેળા માંટે 3.25 લાખ કિલો પ્રસાદ બનાવાશે
9 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી…
પાલનપુર માં એન.પી.પટેલ આર્ટ્સ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં ‘ગણેશ ચતુર્થી’ની ઉજવણી
9 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ,…
શ્રી સરસ્વતી કૉલેજ ઑફ નર્સિંગ તથા શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ લિંબોઈ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી.
શ્રી સરસ્વતી કૉલેજ ઑફ નર્સિંગ તથા શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ લિંબોઈ(મેમદપુર) ખાતે તારીખ-૦૭/૦૯/૨૦૨૪ શનિવારનાં રોજ શ્રી ગણેશજીની…
જગાણા શ્રીગુરુમહારાજના મંદિરમાં આરતી માટેનું નવીન ધ્વનિયંત્ર ભેટ અપાયું
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પવિત્રતા અને સ્વચ્છતા નું સંગમ તીર્થ જગાણાના ધૂંધળીમલનુ સ્થાનક આવેલું છે.પાલનપુર…
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરનું ઉમદા કાર્ય
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો ગુજરાત ફાયર પ્રિવેન્સ ઍન્ડ લાઈફ સેફ્ટી એક્ટ 2013/14 ની જોગવાઈ મુજબ તથા…










