BANASKANTHA
-
કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને વિદ્યાર્થિઓએ આવેદનપત્ર આપ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પરીક્ષાઓ આપી ચૂકેલા કાંકરેજ તાલુકાના વિદ્યાર્થિઓએ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી ને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત અને…
-
મંગલમ્ વિદ્યાલય પાલનપુર મુકામે “પમરાટ” પુસ્તક લોકાર્પણ અ
1 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજની નામાંકિત સંસ્થા…
-
અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ અંતર્ગત જીલ્લા કક્ષાની સમિતિઓના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
1 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી ૧૮/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ…
-
અંબાજી ખાતે સેવાકેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ
માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે (માહિતી બ્યુરો,પાલનપુર) વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી…
-
યોગાંજલિ દ્વારા બહેનોને સ્વરોજગારી આપવાનો નમ્ર પ્રયાસ
યોગાંજલિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે બહેનોને વિવિધ કલાકૌશલ્યની તાલીમ આપી આર્થિક ઉપાર્જન કરવા માટે સક્ષમ કરવી.આ માહિતી આપતાં…
-
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર રાધનપુરના વતની ડૉ.હિરલ કે.ઠક્કરે કોમર્સ/એકાઉન્ટન્સી વિષયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાધનપુર કોલેજના પ્રિ.ડૉ.સી.એમ.…
-
થરા પોલીસ સ્ટેશનમાં પી.એસ. આઈ.આર.જે.ચૌધરી નો વિદાય સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા પોલિસ સ્ટેશન ખાતે એક વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ.પ્રદ્યુમનસિંહ એન.જાડેજાની વિદાય અને નવિન આવેલ…
-
-
-









