BANASKANTHA
બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ
*બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ* અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર__________ *જિલ્લામાં ૧૯૯…
વન પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પહેલ: ડીસા બ્રિજ નીચે 10,000 રોપાઓ સાથે લહેરાશે હરિયાળી
24 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે સર્જાશે ‘ગ્રીન કવર’: રૂ.3.14 કરોડના ખર્ચે ડીસાને ગ્રીન અને બ્યુટીફુલ…
જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ
24 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ. પાલનપુર પાસે બાલારામ…
તાણામા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો.
તાણામા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો. ઓગડ તાલુકાના તાણા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શ્રી સરસ્વતી…
જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ
23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ પાલનપુર તાલુકાના જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો…
અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો ભવ્ય સમાપન: ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ યાદગાર બન્યો
23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે યોજાયેલ બે દિવસીય ઉત્સવનો ઉમંગભેર સમાપન કલાકારોની રજૂઆતથી માઈભક્તો મંત્રમુગ્ધ.અંબાજી ઉત્સવમાં…
થરામા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો.
થરામા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિર પરિસરમા…
મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન કરાયું*
*મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન કરાયું* *ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય…
મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન કરાયું
22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતાં સેવાના મંત્ર સાથે આપણે…
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ડીસા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી
22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાતની ૨૫૯ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં ૩૩,૦૦૦થી વધુ દીકરીઓ મેળવી રહી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ:-…









